કોરોનાવાઇરસની રસી લીધા બાદ માનવશરીરમાં તે કેટલા સમય બાદ અસર કરશે તથા ફરીથી વાઇરસનું સંક્રમણ થવાની સંભાવના અને તકેદારી વિશે સાંભળો ડો ભૌમિક શાહનો SBS Gujarati સાથેનો વાર્તાલાપ.
SBS ગુજરાતી
કોરોનાવાઇરસની રસી માનવશરીરમાં કેવી રીતે કાર્ય કરશે?
Source: Dr Bhaumik Shah