કોરોનાવાઇરસના કારણે મુશ્કેલીનો સામનો કરતા વેપાર - ઉદ્યોગોને મદદ કરવા માટે સરકારે જોબકિપર યોજના અમલમાં મૂકી હતી. આગામી સમયમાં જ્યારે આ યોજનાનું સ્વરૂપ બદલાશે ત્યારે કેવી રીતે તેનો લાભ મેળવી શકાશે તે અંગે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ કૃણાલ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






