ગુજરાતના આદરણીય વહીવટકાર અને શિક્ષણશાસ્ત્રી શ્રીકુલીનચંદ્ર યાજ્ઞિક એટલે ભારતની અને ગુજરાતની આઝાદીની ચળવળમાં ચેતનવંત ફાળો આપનાર શ્રીઈન્દુલાલ યાજ્ઞિક, ઈન્દુચાચાના પિતરાઈ ભાઈ. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે SBS Gujarati સાથેની આ ખાસ વાતચીતમાં જીવનના નવમા દાયકામાં પ્રવેશેલા યાજ્ઞિક સાહેબ યાદ કરે છે ગુજરાતની આઝાદીની કેટલીક મહત્ત્વની ઘટનાઓ અને એ સમયના એમના અનુભવો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






