Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

૧૫મી ઓગસ્ટ-મહર્ષિ અરવિંદ

Sri Aurobindo (Image from public domain)
Sri Aurobindo (Image from public domain)

૧૫મી ઓગસ્ટ ને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ , અને એ જ દિવસ છે મહર્ષિ અરવિંદ નો જન્મ દિવસ . તેમનું માનવું હતું કે સ્વતંત્ર ભારત નો જન્મ તેમના જન્મદિને થયો તે સંયોગ નથી , પણ દૈવી શક્તિ એ તેમના જીવનભર ના પુરુષાર્થ પર મહોર મારી છે . શ્રી ઓંરોબિન્દો એ સ્વતંત્ર ભારત માટે પાંચ સ્વપ્ન સેવ્યા હતા, તેની વિગતો રજુ કરે છે દર્શના ઝાલા .


Published

Updated

By Nital Desai

Source: SBS



Share this with family and friends


૧૫મી ઓગસ્ટ ને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ , અને એ જ દિવસ છે મહર્ષિ અરવિંદ નો જન્મ દિવસ . તેમનું માનવું હતું કે સ્વતંત્ર ભારત નો જન્મ તેમના જન્મદિને થયો તે સંયોગ નથી , પણ દૈવી શક્તિ એ તેમના જીવનભર ના પુરુષાર્થ પર મહોર મારી છે . શ્રી ઓંરોબિન્દો એ સ્વતંત્ર ભારત માટે પાંચ સ્વપ્ન સેવ્યા હતા, તેની વિગતો રજુ કરે છે દર્શના ઝાલા .



Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now