મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ વાત કરે છે એક ઘટનાની કે જેના કારણે તેમનો મોટીવેશનલ સ્પીકિંગની દુનિયામાં પ્રવેશ થયો અને કેવી રીતે તેમણે અત્યાર સુધી હજારો લોકોના જીવનમાં પરીવર્તન લાવ્યું. તેમના મતે વર્તમાન સમયમાં ભયમુક્ત જીવનની અને શૈક્ષણિક માળખામાં ફેરફાર કરવાની જરૂર છે.
Share






