ઘરગથ્થુ ઉપચાર દ્વારા કેવી રીતે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય

Ayurveda’s advice on children's health and how to protect them from COVID-19

Ayurveda’s advice on children's health and how to protect them from COVID-19. Source: Getty

કોવિડ-19ના ડેલ્ટા પ્રકારનો ચેપ બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. એક તરફ બાળકો માટે કોવિડ-19 પ્રતિરોધક રસી લેવા અંગે કોઇ ચોક્કસ આરોગ્યલક્ષી નિર્ણય લેવાયો નથી ત્યારે આર્યુવેદ અને ઘરગથ્થુ ઉપચાર દ્વારા કેવી રીતે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય તે વિશે આયુર્વેદના નિષ્ણાત વૈદ્ય કોમલ પટેલે SBS Gujarati ને માહિતી આપી હતી.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતી માટે ડોક્ટરનો સંપર્ક કરવો.

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now