વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે સાર્વજનિક આરોગ્ય સંશોધક અને આયુર્વેદ પ્રૅક્ટિશનર સંજોતી પારેખ જણાવે છે દિવસના ૭ થી ૮ કલ્લાક સુઈ લેવું પૂરતું નથી. આયુર્વેદની દ્રષ્ટીએ કેવા સંજોગોમાં , કેવી રીતે અને ક્યારે સુઓ છો તેની પણ આપણા આરોગ્ય પર અસર પડે છે.
Share
Live
LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

Father napping while daughter uses smartphone Source: Getty images
Published
Updated
By Nital Desai
Source: SBS
Share this with family and friends

