કીમોથેરેપીની વિનાશક અસર વ્યાયામથી દૂર કરી શકાય છે.

Breast cancer survivor Judith Cornille, works closely with UM's exercise physiologist Stacy Cutrono at the University of Miami's Wellness Center. Source: Tribune News Service
કેન્સરના ઉપચાર માટે વપરાતી કીમોથેરેપી થી અમુક દર્દીઓનું હ્ર્દય નબળું પડી જાય છે, એક રોગની સારવાર લેતા બીજો થાય. પરંતુ તાજેતર માં થયેલ એક અભ્યાસ કહે છે કે વ્યૂહાત્મક રીતે વ્યાયામ કરવામાં આવે તો ઝેરી દવાઓની આડ અસરોને અટકાવી શકાય છે.
Share