'રંગીલા'થી લઈને 'ઈંદુ સરકાર' જેવી અનેક ફિલ્મોના સંવાદ લેખક, કેટલાંય નાટકો અને ફિલ્મોના પટકથા લેખક અને તાજેતરની ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી'ના લેખક અને નિર્દેશક એટલે આપણા ગુજરાતી સંજય છેલ. એમની આ મુલાકાતમાં તેઓ વાત કરે છે કઈ રીતે પોતાના માતા-પિતાના વારસાએ એમને સર્જનાત્મકતા તરફ વાળ્યા. તો આગળ વાત કરે છે એમની ગયે અઠવાડીયે રીલિઝ થયેલી ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી' વિષે પણ.
Share





