ઓસ્ટ્રેલિયન સરકારે કોરોનાવાઇરસના કારણે કેટલીક વિસાશ્રેણીના અરજીકર્તાઓ માટે કામચલાઉ ફેરફારો અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સરહદો બંધ હોવાના કારણે વિસા મેળવવા ઓસ્ટ્રેલિયાની બહાર ન જઇ શકતા લોકોને આ ફેરફારનો લાભ મળશે. મેલ્બર્ન સ્થિત Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે સરકારની નવી ગોઠવણ વિશે SBS Gujarati ને માહિતી આપી હતી.
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






