Educational Consultant Priya Wani Source: SBS Gujarati
બાળકોના માનસિક વિકાસમાટે એબેકસ, વેદિક ગણિત અને ચેસ જેવી આધુનિક અને પારંપરિક પદ્ધતિઓ જો નિયમિત અપનાવવામાં આવે તો બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં મદદરૂપ થાય છે. આ પદ્ધતિઓ અને તેના ફાયદાઓ અંગે એજ્યુકેશન કન્સલ્ટન્ટ પ્રિયા વાણીએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત.
બાળકોના માનસિક વિકાસમાટે એબેકસ, વેદિક ગણિત અને ચેસ જેવી આધુનિક અને પારંપરિક પદ્ધતિઓ જો નિયમિત અપનાવવામાં આવે તો બાળકના વ્યક્તિત્વ ઘડતરમાં મદદરૂપ થાય છે. આ પદ્ધતિઓ અને તેના ફાયદાઓ અંગે એજ્યુકેશન કન્સલ્ટન્ટ પ્રિયા વાણીએ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત.