ગરવા ગુજરાતી - પદ્મશ્રી ડો સુધીર શાહ

Dr Sudhir Shah

Dr Sudhir Shah Source: Dr Sudhir Shah

આજે છે વિશ્વ આલઝાઈમર દિવસ , શું જાણો છો મગજ અને જ્ઞાનતંતુનો આ રોગ કેટલી ઝડપ થી ફેલાઈ રહ્યો છે ? પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત મગજના રોગના નિષ્ણાત ડો સુધીર શાહએ ભવેન કચ્છી સાથેની વાત-ચીત દરમ્યાન વિગતો જણાવી - કેટલા લોકોને આજે આ રોગ છે , ભવિષ્યમાં રોગીઓની સંખ્યા કેટલી હશે ? રોગના કારણો અને લક્ષણો શું છે ? બેઈલાજ આ રોગથી બચવા આપણે શું કરી શકીયે ?



Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now