બા મને મોરકત રહેવા દે..બા મને જવારા વાવવા દે...

site_197_Gujarati_523962.JPG

ગુજરાત માં અપરણિત બાળકીઓ અને યુવતીઓ નો માનીતો તહેવાર એટલે ગૌરી વ્રત. પાંચ દિવસ ચાલનારા આ વ્રત માં મીઠા વગર નું ભોજન લઈ શકાય છે આથી તેને "મોરકત " પણ કહેવાય છે. આ વ્રત કરવા પાછળ ની માન્યતા સારા પતિ અને સાસરું મેળવવાની છે



Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now