ગુજરાતી શકીરા ઓસ્ટ્રેલિયાની મુલાકાતે

Source: Anita Sharma Facebook official Page
ગુજરાતી શકીરા તરીકે જાણીતા અનિતા શર્મા પાર્થના નવરાત્રી મહોત્સવમાં રાસ - ગરબાની રમઝટ બોલાવવા આવી રહ્યા છે. અનિતાજી હિન્દી,ગુજરાતી,ભોજપુરી એમ 14 જેટલી ભાષાઓમાં ગીતો ગાય છે. તેમને આંતરરાષ્ટ્રીય પૉપ સ્ટાર શકીરા પાસેથી ગુજરાતી શકીરાનું ઉપનામ કેવી રીતે મળ્યું? કેવી છે તેમની શૈલી? જેવા દિલચસ્પ વિષયો પર હરિતા મહેતાની અનિતા શર્મા સાથેની ખાસ મુલાકાત
Share




