Representational picture of a man in isolation. Source: Getty Images
વિશ્વમાં ફેલાઈ રહેલી કોરોનાવાઇરસની મહામારી લોકોનાં મનને નબળું પાડવા લાગી છે. આવા સમયમાં માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો લોકોને મીડિયાના વધારે પડતા ઉપયોગથી ચેતવે છે. આ પ્રકારના સમાચારોનું વધુ પડતું પ્રમાણ મનને નકારાત્મક બનાવે છે, એટલે એનાથી દૂર રહેવું સૌનાં હિતમાં છે.
વિશ્વમાં ફેલાઈ રહેલી કોરોનાવાઇરસની મહામારી લોકોનાં મનને નબળું પાડવા લાગી છે. આવા સમયમાં માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતો લોકોને મીડિયાના વધારે પડતા ઉપયોગથી ચેતવે છે. આ પ્રકારના સમાચારોનું વધુ પડતું પ્રમાણ મનને નકારાત્મક બનાવે છે, એટલે એનાથી દૂર રહેવું સૌનાં હિતમાં છે.