સૅરેબ્રલ પાલ્સી બીમારી ધરાવતી વ્યક્તિઓએ પુસ્તકો લખ્યાં હોય તેવા જૂજ કિસ્સાઓ હશે, તેમાંના એક છે વડોદરાના પલક ભટ્ટ. પોતાની જિંદગીની મુસીબતો અને પોતાનાં સપનાંને પલકે પોતાનાં પુસ્તકમાં વણી લીધાં છે. બીજું પુસ્તક લખવા અને પોતાની જેમ જ બીમારીથી પીડાતાં લોકો માટે કૅફે ખોલવાંની મહત્વકાંક્ષા રાખતી પલક ભટ્ટની કહાની
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






