કોરોનાવાઇરસના કારણે ભારત સરકારે 8 મહિના સુધી વિસા આપવાની પ્રક્રિયા બંધ રાખી હતી. જોકે, હવે અમુક વિસાશ્રેણીને બાદ કરતા અન્ય તમામ વિસાને ફરીથી જારી કરવાનું સરકારે નક્કી કર્યું છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






