વીગન ખોરાક પદ્ધતિ અપનાવો અને સ્વસ્થ જીવો : અંજલિ તેજાણી

Stuffed mushroom

Mushroom stuffed with Vegan Cheese Source: Getty Images/ Adél Békefi

શરણ સંસ્થા જે વીગન આહાર પદ્ધતિ નો પ્રચાર કરે છે તેના પ્રવક્તા અંજલિ તેજાણી જણાવે છે કે વીગન આહારપઘ્ધતિ એ સંપૂર્ણ રીતે વનસ્પતિ જન્ય પદાર્થો પર આધારિત છે આથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેમના કહેવા પ્રમાણે વીગન આહાર પદ્ધતિ ને અપનાવનાર લોકો એ અન્ય લોકો કરતા ઓછા બીમાર પડે છે. આ આહાર પદ્ધતિ ખોરાક ની વિવિધતાઓ આપે છે જે સ્વાદિષ્ટ પણ છે. જાણીએ તેમને હરિતા મહેતા સાથે કરેલ વિગતવાર વાતચીત



Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now