મહાત્મા ગાંધીને પ્રેરિત કરનાર સંતની વાર્તા વિવિધ ભાષાઓમાં , સમગ્ર વિશ્વમાં ૨૫૦ શહેરોમાં ૮૦૦ થી વધુ વખત ભજવવામાં આવી છે. મહાત્મા અને તેમના માર્ગદર્શક, શ્રીમદ્ રાજચંદ્રજી વચ્ચેના સંબંધ વિષે ડો ધવલ ઘેલાણીએ પારૂલ મહેતા સાથે કરેલ વાર્તાલાપ.
મહાત્મા ગાંધીને પ્રેરિત કરનાર સંતની વાર્તા વિવિધ ભાષાઓમાં , સમગ્ર વિશ્વમાં ૨૫૦ શહેરોમાં ૮૦૦ થી વધુ વખત ભજવવામાં આવી છે. મહાત્મા અને તેમના માર્ગદર્શક, શ્રીમદ્ રાજચંદ્રજી વચ્ચેના સંબંધ વિષે ડો ધવલ ઘેલાણીએ પારૂલ મહેતા સાથે કરેલ વાર્તાલાપ.