પાંચ દાયકાનું પત્રકારત્વનું ખેડાણ કરનાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ ભારતમાં કટોકટી થી લઇ મોરબીના પૂર અને કચ્છના ધરતીકંપ જેવી હૃદયદ્રાવક ઘટનાઓ પર લખ્યું છે. ભારતમાં પત્રકારત્વનો ઇતિહાસ કેવો છે અને તેનું ભવિષ્ય કેવું હશે તે વિષે વિષ્ણુભાઈ એ ભવેન કચ્છી સાથે કરેલ વાત-ચિત.
Share





