Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ભારતમાં પત્રકારત્વના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિષે પદ્મશ્રી ડો વિષ્ણુભાઈ પંડ્યા

Dr Vishnubhai Pandya accepting Padma Shri from the President of India

Dr Vishnubhai Pandya accepting Padma Shri from the President of India Source: Facebook

પાંચ દાયકાનું પત્રકારત્વનું ખેડાણ કરનાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ ભારતમાં કટોકટી થી લઇ મોરબીના પૂર અને કચ્છના ધરતીકંપ જેવી હૃદયદ્રાવક ઘટનાઓ પર લખ્યું છે. ભારતમાં પત્રકારત્વનો ઇતિહાસ કેવો છે અને તેનું ભવિષ્ય કેવું હશે તે વિષે વિષ્ણુભાઈ એ ભવેન કચ્છી સાથે કરેલ વાત-ચિત.


Published

Updated

By Bhaven Kachhi, Nital Desai

Source: SBS




Share this with family and friends


પાંચ દાયકાનું પત્રકારત્વનું ખેડાણ કરનાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ ભારતમાં કટોકટી થી લઇ મોરબીના પૂર અને કચ્છના ધરતીકંપ જેવી હૃદયદ્રાવક ઘટનાઓ પર લખ્યું છે. ભારતમાં પત્રકારત્વનો ઇતિહાસ કેવો છે અને તેનું ભવિષ્ય કેવું હશે તે વિષે વિષ્ણુભાઈ એ ભવેન કચ્છી સાથે કરેલ વાત-ચિત.



Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now