પર્થમાં થયેલા બુશફાયરના કારણે ગુજરાતીમૂળના રહેવાસીઓ સહિત હજારો લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવાની ફરજ પડી હતી. અસરગ્રસ્તોને આ કપરાં સમયમાં તેમના મિત્રો, પરિવારજનો અને વિવિધ સામાજિક સંસ્થાની મદદ પ્રાપ્ત થઇ હતી. કેવી પરિસ્થિતીમાં તેમણે ઘર છોડ્યું અને કોણે તેમને મદદ કરી જાણિએ અસરગ્રસ્તોના અનુભવો વિશે.
ALSO READ
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






