પદ્મવતી ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ જાહેર કરનાર રાજ્યોમાં હવે ગુજરાતનો ઉમેરો થયો છે. આ ફિલ્મ વિષે વિવાદને પગલે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલી માટે મૃત્યુની અને શારીરિક હુમલાની ધમકીઓ અપાઈ રહી છે, ત્યારે એક ફિલ્મના ઉગ્ર વિરોધ પાછળ કેટલા પરિબળો ભાગ ભજવી રહ્યા છે તે વિષે ભવેન કચ્છીનો અહેવાલ.
ગુજરાતમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ નહિ થાય - મુખ્યમંત્રી વિજય રૂપાણી
વિવાદને પગલે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલી માટે મૃત્યુની અને શારીરિક હુમલાની ધમકી આપવામાં આવી છે.
આ મુદ્દે અનેક નેતા અભિનેતાની ચુપ્પી પર સવાલ ઉઠ્યા છે.
Share






