Re-migration - સંજય જયસ્વાલ
Sanjay Jayaswal Source: Sanjay Jayaswal
વિદેશમાં વસવાટનું સ્વપ્ન લઇ ને સંજય જયસ્વાલ ઓસ્ટ્રેલીયા આવ્યા , પરંતુ પાંચ વર્ષ ઓસ્ત્રેલીયના વિવિધ શહેરો માં ગળ્યા પછી તેમણે ભારત ઉચાળા ભરી જવાનો નિર્ણય લીધો . બે વર્ષ ના પ્રયત્નો પછી પણ ભારત માં ન ફાવતા તેઓ પરત ઓસ્ટ્રેલીયા આવી ગયા છે . સંજય જયસ્વાલ એ તેમના re-migration ના કારણો અને અનુભવો વિષે ઐશ્વર્યાનંદ પટેલ સાથે કરેલ વાર્તાલાપ .
Share