પોરબંદરનાં પ્રખ્યાત સાંદીપનિ ગુરુકુળના પથદર્શક અને લોકલાડીલા ભાગવતાચાર્ય શ્રીરમેશભાઈ ઓઝા- ભાઈશ્રી ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુનાં આપણા જીવનમાં માહાત્મ્ય વિશે વાત કરે છે. જેલમ હાર્દિક સાથેની આ મુલાકાતમાં તેઓ SBS Gujaratiના તમામ શ્રોતાઓને ગુરુપૂર્ણિમાનો ખાસ સંદેશ પાઠવે છે.
Share





