રુચિ જોષી અને શ્રીરામ ગણપતિ દિગ્દર્શિત ફિલ્મ "ધ ઇડિયટ" એશિયન અમેરિકન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં ન્યૂ યોર્ક ખાતે રજૂ થવાની છે. હતાશ અબ્દુલ વિમાનના અપહરણનો પ્રયાસ કરે છે અને ત્યાર બાદ તેની સાથે જે કઈ બને છે, એ છે "ધ ઇડિયટ" ની કહાની. ધાર્મિક અસહિષ્ણુતાને કારણે વેરવિખેર થતા માનવ જીવન વિષેની ફિલ્મ વિષે દિગ્દર્શક રુચિ જોશીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત
Share





