ગુજરાતના આદરણીય વહીવટકાર અને શિક્ષણશાસ્ત્રી શ્રીકુલીનચંદ્ર યાજ્ઞિક એટલે ભારતની અને ગુજરાતની આઝાદીની ચળવળમાં ચેતનવંત ફાળો આપનાર શ્રીઈન્દુલાલ યાજ્ઞિક, ઈન્દુચાચા,ના પિતરાઈ ભાઈ. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે SBS Gujarati સાથેની આ ખાસ વાતચીતમાં જીવનના નવમા દાયકામાં પ્રવેશેલા યાજ્ઞિક સાહેબ યાદ કરે છે ગુજરાતની આઝાદીની કેટલીક મહત્ત્વની ઘટનાઓ અને એ સમયના એમના અનુભવો.
SBS Gujarati દર બુધવાર અને શુક્રવારે ૪ વાગ્યે.
Follow us on Facebook.
Share





