SKIP TO MAIN CONTENT

શું તમે ગુજરાતની આઝાદીની આ કેટલીક મહત્વની ઘટનાઓ વિષે જાણો છો?

Shri Indulal Yagnik postage stamp
Shri Indulal Yagnik postage stamp Source: Wikipedia

ગુજરાતના આદરણીય વહીવટકાર અને શિક્ષણશાસ્ત્રી શ્રીકુલીનચંદ્ર યાજ્ઞિક એટલે ભારતની અને ગુજરાતની આઝાદીની ચળવળમાં ચેતનવંત ફાળો આપનાર શ્રીઈન્દુલાલ યાજ્ઞિક, ઈન્દુચાચા,ના પિતરાઈ ભાઈ. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે SBS Gujarati સાથેની આ ખાસ વાતચીતમાં જીવનના નવમા દાયકામાં પ્રવેશેલા યાજ્ઞિક સાહેબ યાદ કરે છે ગુજરાતની આઝાદીની કેટલીક મહત્ત્વની ઘટનાઓ અને એ સમયના એમના અનુભવો.


Published

Updated

By Jelam Hardik

Source: SBS



Skip to podcast episode content

ગુજરાતના આદરણીય વહીવટકાર અને શિક્ષણશાસ્ત્રી શ્રીકુલીનચંદ્ર યાજ્ઞિક એટલે ભારતની અને ગુજરાતની આઝાદીની ચળવળમાં ચેતનવંત ફાળો આપનાર શ્રીઈન્દુલાલ યાજ્ઞિક, ઈન્દુચાચા,ના પિતરાઈ ભાઈ. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે SBS Gujarati સાથેની આ ખાસ વાતચીતમાં જીવનના નવમા દાયકામાં પ્રવેશેલા યાજ્ઞિક સાહેબ યાદ કરે છે ગુજરાતની આઝાદીની કેટલીક મહત્ત્વની ઘટનાઓ અને એ સમયના એમના અનુભવો.


SBS Gujarati દર બુધવાર અને શુક્રવારે ૪ વાગ્યે.

Follow us on Facebook.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now