ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલને દેશના રાજવાડાંઓને એક કરવાના કાર્ય બદલ યાદ કરાય છે પરંતુ તેમણે આંતરાષ્ટ્રીય સંબંધોના ક્ષેત્રે પણ વિશેષ યોગદાન આપ્યું હતું. આ અંગે વરિષ્ઠ પ્રત્રકાર ડો પ્રોફેસર હરિ દેસાઇએ વિગતે વાત કરી હતી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






