ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પાટીદાર નેતા હાર્દિક પટેલે ગઈકાલે એક જ દિવસે સૌરાષ્ટ્રમાં સભાઓ યોજી. ત્રણે નેતાઓએ એક બીજાને નિશાન બનાવ્યા, તે પ્રવચનો વિષે વિગતો આપી રહ્યા છે ભવેન કચ્છી.
Share






