Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

પૌરાણિક કથાઓ અને સાંપ્રત મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ

Indian Mythology

હજારો વર્ષ પૂર્વે લખાયેલ પૌરાણિક કથાઓ, મહાકાવ્યો, ગ્રંથોમાં વ્યક્તિની માનસિક સમસ્યા અને કાઉન્સેલિંગ વિષે વિગતે જણાવાયું છે. આથી ભારતીય સમાજમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી જે સ્ટીગ્મા છે તે ન હોવો જોઈએ - આ માનવું છે મનોચિકિત્સક ડો મનન ઠાકરારનુ. પૌરાણિક કથાઓ અને સાંપ્રત મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ વિષય પરના તેમના અભ્યાસ દરમિયાન જાણવા મળેલ વિગતો વિષે ડો મનન ઠાકરાર સાથે વાતચીત


Published

Updated

By Harita Mehta

Source: SBS




Share this with family and friends


હજારો વર્ષ પૂર્વે લખાયેલ પૌરાણિક કથાઓ, મહાકાવ્યો, ગ્રંથોમાં વ્યક્તિની માનસિક સમસ્યા અને કાઉન્સેલિંગ વિષે વિગતે જણાવાયું છે. આથી ભારતીય સમાજમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી જે સ્ટીગ્મા છે તે ન હોવો જોઈએ - આ માનવું છે મનોચિકિત્સક ડો મનન ઠાકરારનુ. પૌરાણિક કથાઓ અને સાંપ્રત મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ વિષય પરના તેમના અભ્યાસ દરમિયાન જાણવા મળેલ વિગતો વિષે ડો મનન ઠાકરાર સાથે વાતચીત



Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now