SKIP TO MAIN CONTENT

સ્વસ્થ જીવન ની ચાવી : કઠોળ નો નિયમિત ઉપયોગ

Pulses
Source: Public Doamin

સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે વર્ષ 2016 ને "આંતરરાષ્ટ્રીય કઠોળ ના વર્ષ" તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેનો મૂળ ઉદેશ કઠોળ ના સ્વસ્થ્ય સાથે ના સબંધ અંગે જાગૃતિ ફેલાવવાનું છે. આ ઉપરાંત આ ઉજવણી સસ્ટેનેબલ ખોરાક ઉત્પાદક અને સ્વસ્થ્યપ્રદ ખોરાક ની જરૂરત ને ઉજાગર કરવાનો છે. ડો. આલાપ અંતાણી એ કઠોળ ની સ્વસ્થ માટે ઉપયોગીતા સાથે કઠોળ કેવી રીતે પકાવવું જોઈએ એ અંગે પણ માહિતી આપી છે. હરિતા મહેતા ની ડો. આલાપ અંતાણી સાથે ની ખાસ મુલાકાત


Published

Updated

By Harita Mehta

Source: SBS



Skip to podcast episode content

સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે વર્ષ 2016 ને "આંતરરાષ્ટ્રીય કઠોળ ના વર્ષ" તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેનો મૂળ ઉદેશ કઠોળ ના સ્વસ્થ્ય સાથે ના સબંધ અંગે જાગૃતિ ફેલાવવાનું છે. આ ઉપરાંત આ ઉજવણી સસ્ટેનેબલ ખોરાક ઉત્પાદક અને સ્વસ્થ્યપ્રદ ખોરાક ની જરૂરત ને ઉજાગર કરવાનો છે. ડો. આલાપ અંતાણી એ કઠોળ ની સ્વસ્થ માટે ઉપયોગીતા સાથે કઠોળ કેવી રીતે પકાવવું જોઈએ એ અંગે પણ માહિતી આપી છે. હરિતા મહેતા ની ડો. આલાપ અંતાણી સાથે ની ખાસ મુલાકાત



Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now