છેલ્લાં 25 વર્ષોથી ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, દુબઇ અને યુરોપના નવ દેશોમાં યોગ અને પ્રાણાયામનું શિક્ષણ આપી રહેલા કચ્છના યોગ પ્રશિક્ષક શ્રીકમલકાંત ભટ્ટનાં યોગ દ્વારા આરોગ્ય વિષય પર પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ વાતચીતમાં એ શીખવે છે એવાં કેટલાંક સરળ પ્રાણાયામજે ગાડી ચલાવતાં, ટ્રેનની કે અન્ય મુસાફરી દરમિયાન થઇ શકે, અને એવાં કેટલાંક આસનો જે ખુબ ઓછા સમયમાં પણ વધુ ફાયદો આપે, ક્રોધ અને તણાવ ઘટાડે .
Share






