SKIP TO MAIN CONTENT

'વેદમાં વિજ્ઞાનની ઘણી વાતો છે' તુષાર અંજારિયા

Books by Tushar Anjaria
Books by Tushar Anjaria Source: SBS Gujarati

નવ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી લેખક તુષારભાઈ અંજારિયાએ સાવ સરળ ભાષામાં વેદોમાં રહેલી વૈજ્ઞાનિક વાતોનું સંકલન કર્યુ છે. તેમણે આ પુસ્તક અનેક શાળાઓમાં નિશુલ્ક વહેંચી પણ છે. ચારે વેદમાં વિજ્ઞાનની વાતોનો ક્યાં અને કેવી રીતે ઉલ્લેખ છે આવો જાણીએ તુષારભાઈ પાસેથી.


Published

Updated

By Nital Desai

Source: SBS



Skip to podcast episode content

નવ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી લેખક તુષારભાઈ અંજારિયાએ સાવ સરળ ભાષામાં વેદોમાં રહેલી વૈજ્ઞાનિક વાતોનું સંકલન કર્યુ છે. તેમણે આ પુસ્તક અનેક શાળાઓમાં નિશુલ્ક વહેંચી પણ છે. ચારે વેદમાં વિજ્ઞાનની વાતોનો ક્યાં અને કેવી રીતે ઉલ્લેખ છે આવો જાણીએ તુષારભાઈ પાસેથી.


Follow SBS Gujarati on Facebook.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now