વંશીય સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય સંસ્થાએ ચિંતા વ્યકત કરી છે કે ફેડરલ બજેટમાં કેટલાક પગલાંઓ સ્થળાંતર અને શરણાર્થી વસ્તીના વિભાગો સામે ભેદભાવ કરી શકે છે. હાઉસિંગ, આરોગ્ય, રોજગાર અને અન્ય ક્ષેત્રોમાં થયેલા ફેરફારો સાથે સ્થળાંતરિત સમુદાયો પર શું અસર પડી શકે છે? નીતલ દેસાઈનો અહેવાલ.
Share
