ગુજરાતી વાનગીઓમાં ઘઉંનો ઉપયોગ કેટલો ગુણકારી, જાણો આયુર્વેદાચાર્ય પાસેથી

Healthy organic food ingredients

Source: Moment RF / Eugene Mymrin/Getty Images Source: Moment RF / Eugene Mymrin/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


ભારતીય વાનગીઓમાં ઘઉંનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે ત્યારે આયુર્વદેની દ્રષ્ટિએ ઘઉંનું શું મહત્વ છે અને તેની શરીર પર તેની કેવી અસર થાય તે અંગે માહિતી આપી રહ્યા છે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ.

**ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લેવી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demandપર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now