વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉદ્દેશ અથવા હેતુપૂર્વક વૃદ્ધત્વ અપનાવવાથી વ્યક્તિના સંપૂર્ણ સ્વાથ્ય પર સકારાત્મક અસર પડે છે. આટલું જ નહિ વૃદ્ધાવસ્થા સાથે આવતી શારીરિક અને માનસિક પરેશાનીઓ સામે પણ અભિગમ બદલી શકાય છે.
Share
LIVE, FREE and EXCLUSIVE

Biking for a cause Source: Hero Images
Published
Updated
By Harita Mehta, Amy Chien-Yu Wang
Source: SBS
Share this with family and friends

