વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉદ્દેશ અથવા હેતુપૂર્વક વૃદ્ધત્વ અપનાવવાથી વ્યક્તિના સંપૂર્ણ સ્વાથ્ય પર સકારાત્મક અસર પડે છે. આટલું જ નહિ વૃદ્ધાવસ્થા સાથે આવતી શારીરિક અને માનસિક પરેશાનીઓ સામે પણ અભિગમ બદલી શકાય છે.
વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉદ્દેશ અથવા હેતુપૂર્વક વૃદ્ધત્વ અપનાવવાથી વ્યક્તિના સંપૂર્ણ સ્વાથ્ય પર સકારાત્મક અસર પડે છે. આટલું જ નહિ વૃદ્ધાવસ્થા સાથે આવતી શારીરિક અને માનસિક પરેશાનીઓ સામે પણ અભિગમ બદલી શકાય છે.