Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

શા માટે ગુજરાત સ્થાપના દિવસ તરીકે 1લી મેં પસંદ કરવા માં આવી?

Mahagujarat Movement
Source: Public Domain

મહાગુજરાત ની ચળવળ એ દ્વિભાષી મુંબઈ રાજ્ય માંથી ગુજરાતી બોલનાર અને મરાઠી બોલનાર લોકો માટે ભાષાવાર રાજ્ય ની રચના માટે નું આંદોલન હતું . વર્ષ 1956 માં શરુ થયેલ આ અંદોલન ની ફળશ્રુતિ વર્ષ 1960 માં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો ની રચના રહી. ગુજરાત નિર્માણ ના આંદોલન ની આગેવાની શ્રમજીવી વર્ગે લીધેલ આથી 1લી મેં ને ગુજરાત સ્થાપના દિવસ ઘોષિત કરાયો . શ્રી અરુણ મેહતા , જેમના પિતા સુબોધ મહેતા અને માતા નીરૂબેન પટેલ આ ચળવળ ના સક્રિય નેતા હતા, તેઓએ આ ચળવળ ની મહત્વ ની વિગતો અંગે હરિતા મહેતા સાથે કરેલ વાતચીત


Published

Updated

By Harita Mehta

Source: SBS



Share this with family and friends


મહાગુજરાત ની ચળવળ એ દ્વિભાષી મુંબઈ રાજ્ય માંથી ગુજરાતી બોલનાર અને મરાઠી બોલનાર લોકો માટે ભાષાવાર રાજ્ય ની રચના માટે નું આંદોલન હતું . વર્ષ 1956 માં શરુ થયેલ આ અંદોલન ની ફળશ્રુતિ વર્ષ 1960 માં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો ની રચના રહી. ગુજરાત નિર્માણ ના આંદોલન ની આગેવાની શ્રમજીવી વર્ગે લીધેલ આથી 1લી મેં ને ગુજરાત સ્થાપના દિવસ ઘોષિત કરાયો . શ્રી અરુણ મેહતા , જેમના પિતા સુબોધ મહેતા અને માતા નીરૂબેન પટેલ આ ચળવળ ના સક્રિય નેતા હતા, તેઓએ આ ચળવળ ની મહત્વ ની વિગતો અંગે હરિતા મહેતા સાથે કરેલ વાતચીત



Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now