એક લેખક જે માત્ર પુસ્તક લખીને અટકી નથી જતા, પોતાને ખર્ચે તેના ઑડિઓ રેકોર્ડીંગ તૈયાર કરાવે છે અને પ્રજ્ઞાચક્ષુ લોકોને નિશુલ્ક વહેંચે છે. આવો મળીયે લેખક તુષાર અંજારિયા અને તેમના પુસ્તકો પોતાના અવાજમાં રેકોર્ડ કરતા ભારતીબેન ચાવડાને.
એક લેખક જે માત્ર પુસ્તક લખીને અટકી નથી જતા, પોતાને ખર્ચે તેના ઑડિઓ રેકોર્ડીંગ તૈયાર કરાવે છે અને પ્રજ્ઞાચક્ષુ લોકોને નિશુલ્ક વહેંચે છે. આવો મળીયે લેખક તુષાર અંજારિયા અને તેમના પુસ્તકો પોતાના અવાજમાં રેકોર્ડ કરતા ભારતીબેન ચાવડાને.