પર્યાવરણ બચાવો, પ્રદૂષણ ઘટાડો' ના સૂત્ર સાથે અંકલેશ્વરના સ્થાનિકોની અનોખી પહેલ ભારતમાં દિવસે ને દિવસે વધી રહેલી વાહનોની સંખ્યા અને નવા ઓદ્યોગિક એકમોને પગલે પ્રદૂષણનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે.તો આ મુદ્દે કૈક યોગદાન આપી શકાય તે હેતુથી અંકલેશ્વરના સ્થાનિકોએ સ્થાપી "અંકલેશ્વર બાયસાઈકલ ક્લબ". 7વર્ષ થી લઈને 70વર્ષ સુધીના સભ્યો ધરાવતી આ ક્લબ વિષે મહમ્મ્દ જબલીવાલા એ હરિતા મહેતા સાથે કરેલ વાતચીત
Share





