ઘરનો કચરો બની શકે છે પર્યાવરણની જાળવણીનો ઉપાય

Prof Kalpit Shah with the technology being trialled at the Recycled Water Plant. Source: RMIT University
મેલ્બર્નમાં RMIT યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર કલ્પિત શાહ અને એમની રીસર્ચ ટીમે જૈવિક કચરાને ઊંચા તાપમાને બાળી તેને Biocharમાં પરિવર્તિત કરી શકે તેવું મશીન બનાવ્યું છે. આ નવી ટેકનિક ઓસ્ટ્રેલિયાના ખેડૂતોને મદદરૂપ તથા ભારતની ગંગા અને યમુના જેવી નદીને સ્વચ્છ કરવામાં કેવી રીતે ઉપયોગી થઇ શકે તે વિશે કલ્પિત શાહે SBS Gujaratiને માહિતી આપી હતી.
Share