જે લોકો નવમી ઓગસ્ટે બીજા દેશમાં પહોંચી ગયા હોય , માત્ર તેમને જનગણના માંથી છુટ્ટી મળશે , અન્ય સૌ માટે , પછી તમારૂ જહાજ પાણીમાં તરતું હોય કે હવા માં ઉડતું હોય , વસ્તીગણતરી માં ભાગ લેવો ફરજીયાત છે. ટ્રાંસિટ વાળા લોકો માટે શું વિકલ્પો છે ? નીતલ દેસાઈ રજૂ કરે છે માહિતી વિગતવાર
Share




