જાણો, ઓસ્ટ્રેલિયાથી ભારત પ્રવાસ માટેના વર્તમાન નિયમો અને પ્રક્રિયા વિશે

Things to keep in mind when travelling from Australia amid COVID-19 pandemic

Things to keep in mind when travelling from Australia amid COVID-19 pandemic. Source: Nirav Kotak/Getty Images

વર્તમાન સમયમાં કોરોનાવાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી નિયંત્રીત છે. પરંતુ, અનિવાર્ય સંજોગોમાં જો ઓસ્ટ્રેલિયાથી ભારત મુસાફરી કરવી પડે તો ભારતમાં ઊતરાણ માટેની પ્રક્રિયા તથા વિવિધ વિસાધારકો માટે કેટલાક નિયમો અમલમાં છે. ભારતથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવા અગાઉ ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો વિશે સિડની સ્થિત ટ્રાવેલ ક્રાફ્ટર્સના નિરવ કોટક ટીપ્સ આપી રહ્યા છે.


ઉપરોક્ત ઓડિયોમાં સાંભળો...

  • કેવા ચોક્કસ સંજોગોમાં લોકો ઓસ્ટ્રેલિયાથી વિદેશ મુસાફરી કરે છે અને ટ્રાવેલ એજન્ટની તેમને સલાહ
  • ભારતથી ઓસ્ટ્રેલિયા જવા માટેની પ્રક્રિયા
  • વર્તમાન સમયમાં ભારત સરકાર દ્વારા દેશમાં પ્રવેશ અંગેના નિયમો 
  • વિવિધ વિસાધારકોના ઓસ્ટ્રેલિયા છોડવા સાથે સંકળાયેલા નિયમો
  • ભારતથી ઓસ્ટ્રેલિયા જવા માટે ટિકીટના ભાવ, ઉપલબ્ધતા
  • પ્રવાસ દરમિયાન રાખવામાં આવતી કાળજી

વિવિધ મધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


 


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now