ઓસ્ટ્રેલિયન સરકારે કોરોનાવાઇરસના કારણે આર્થિક નુકસાન સહન કરનારા લોકો, વેપાર – ઉદ્યોગોને સહાય મળી રહે તે માટે જોબકીપર, જોબસિકર અને સુપરએન્યુએશન ફંડમાંથી વહેલો ઉપાડ કરવાની યોજના અમલમાં મૂકી છે. આ પેકેજીસ અને યોજનાઓનો લાભ કોણ મેળવી શકે છે અને તે માટે કેવી રીતે અરજી કરી શકાય તે અંગે મેલ્બર્ન સ્થિત એકાઉન્ટન્ટ નયન પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






