Chairman of Reliance Industries, Dhirubhai H. Ambani (L), points towards a share holder while his son and vice chairman, Mukesh Ambani (R), laughs in Bombay, 08 Source: SEBASTIAN D'SOUZA/AFP via Getty Images
બ્રિટીશરાજમાંથી ભારત આઝાદ થયું ત્યાર બાદ ગુજરાતી વેપારીઓ માટે વેપાર કરવો મુશ્કેલ બની ગયો હતો. જોકે, વેપારીઓએ હાર ન માની અને ભારત સહિત વિદેશોમાં પણ પોતાનો વેપાર ફેલાવ્યો. પ્રોફેસર છાયા ગોસ્વામી સાથેના વાતચીતના બીજા ભાગમાં તેમણે ગુજરાતી વેપારીઓએ કેવી રીતે વેપાર ફેલાવ્યો તે અંગે માહિતી આપી હતી.
બ્રિટીશરાજમાંથી ભારત આઝાદ થયું ત્યાર બાદ ગુજરાતી વેપારીઓ માટે વેપાર કરવો મુશ્કેલ બની ગયો હતો. જોકે, વેપારીઓએ હાર ન માની અને ભારત સહિત વિદેશોમાં પણ પોતાનો વેપાર ફેલાવ્યો. પ્રોફેસર છાયા ગોસ્વામી સાથેના વાતચીતના બીજા ભાગમાં તેમણે ગુજરાતી વેપારીઓએ કેવી રીતે વેપાર ફેલાવ્યો તે અંગે માહિતી આપી હતી.