સબળ ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચન્દ્રની સરસ્વતી સમ્માન માટે પસંદગી

Sitanshu Yashaschandra

Source: Supplied

એક જુદી ભાત પાડનાર ગુજરાતી કવિ, નાટ્યકાર અને વિવેચક પદ્મ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રની વર્ષ 2017નાં સાહિત્ય ક્ષેત્રનાં બહુમૂલ્ય એવાં સરસ્વતી સમ્માન માટે પસંદગી કરવામાં આવી છે. એમની સાથેની આ ખાસ વાતચીતમાં સાંભળવા મળશે એમના જ અવાજમાં એમની પુરસ્કૃત કૃતિ 'વખાર'ની કેટલીકખૂબ ચોટદાર પંક્તિઓ.



Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now