એક જુદી ભાત પાડનાર ગુજરાતી કવિ, નાટ્યકાર અને વિવેચક પદ્મ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રની વર્ષ 2017નાં સાહિત્ય ક્ષેત્રનાં બહુમૂલ્ય એવાં સરસ્વતી સમ્માન માટે પસંદગી કરવામાં આવી છે. એમની સાથેની આ ખાસ વાતચીતમાં સાંભળવા મળશે એમના જ અવાજમાં એમની પુરસ્કૃત કૃતિ 'વખાર'ની કેટલીકખૂબ ચોટદાર પંક્તિઓ.
એક જુદી ભાત પાડનાર ગુજરાતી કવિ, નાટ્યકાર અને વિવેચક પદ્મ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રની વર્ષ 2017નાં સાહિત્ય ક્ષેત્રનાં બહુમૂલ્ય એવાં સરસ્વતી સમ્માન માટે પસંદગી કરવામાં આવી છે. એમની સાથેની આ ખાસ વાતચીતમાં સાંભળવા મળશે એમના જ અવાજમાં એમની પુરસ્કૃત કૃતિ 'વખાર'ની કેટલીકખૂબ ચોટદાર પંક્તિઓ.