મહામારી દરમિયાન બાળકોને માનસિક તણાવથી કેવી રીતે બચાવી શકાય

Adaia Perez

Adaia Perez Source: Adaia Perez

ઉનાળાની રજાઓ પુરી કરી શાળાએ પાછા ફરી રહેલા વિદ્યાર્થીઓ માટે કોરોનાવાઇરસથી સુરક્ષિત રાખી શકે તેવી પ્રક્રિયાઓ ઉમેરવામાં આવી છે.તેને કારણે ઘણા બાળકો ઉત્તેજના અને ચિંતા અનુભવી રહયા છે. મહામારીમાં નિરંતર બદલાઈ રહેલી પરિસ્થિતિથી ચિંતિત બાળકોને મદદ કરવા માતા-પિતા કે અન્ય વાલીઓએ લેવા જેવા પગલાં.



Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now