વિદેશમાં રહીને વતન ભારતમાં બિમાર પરિવારજનને કેવી રીતે સાથ આપી શકાય

Art Therapist Rupa Parthasarathy

Art Therapist Rupa Parthasarathy Source: Rupa Parthasarathy

સિડની સ્થિત ક્રિએટીવ કન્સલ્ટન્ટ રુપા પાર્થસારથિના હૈદરાબાદમાં સ્થાયી માતાને કેન્સરનું નિદાન થયું ત્યારે તેઓ કોરોનાવાઇરસના સરહદીય નિયંત્રણોના કારણે ભારત ન જઇ શક્યા. પરંતુ, તેમણે હજારો કિલોમીટર દૂર રહીને પણ કેવી રીતે પોતાની અને પરિવારજનોની સંભાળ રાખી તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now