Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

વિમુદ્રીકરણના કારણે રણોત્સવ પ્રભાવિત

- CC BY-SA 2.0  Wikimedia Commons
- CC BY-SA 2.0 Wikimedia Commons Source: - CC BY-SA 2.0 Wikimedia Commons

ગુજરાત પર્યટનના મહત્વના આકર્ષણ સમાન કચ્છ રણોત્સવને વિમુદ્રીકરણના કારણે મોટી અસર થઇ છે. આ વર્ષે પર્યટકો ની સંખ્યા ઘટી છે. હસ્તકલાના કારીગરોને પણ મોટું નુકસાન થાય તેવી સંભાવના છે. આ મુદ્દે વિગતવાર માહિતી આપી રહ્યા છે પત્રકાર સંજય ઉપાધ્યાય


Published

By Harita Mehta

Source: SBS



Share this with family and friends


ગુજરાત પર્યટનના મહત્વના આકર્ષણ સમાન કચ્છ રણોત્સવને વિમુદ્રીકરણના કારણે મોટી અસર થઇ છે. આ વર્ષે પર્યટકો ની સંખ્યા ઘટી છે. હસ્તકલાના કારીગરોને પણ મોટું નુકસાન થાય તેવી સંભાવના છે. આ મુદ્દે વિગતવાર માહિતી આપી રહ્યા છે પત્રકાર સંજય ઉપાધ્યાય



Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now