વાણી અને વર્તનથી આપણે દીકરીઓને શું સંદેશ આપી રહ્યા છીએ?

A Kashmiri college girl bats during an inter-college tennis ball cricket tournament at the Women's College in Srinagar India. Source: AAP Image/AP Photo/Rafiq Maqbool
બાળ મનોચિકિત્સક ડો રઈશ મણિયાર કહે છે મનના વિચારો જ વાણી અને વર્તનમાં છલકાશે. ઇન્ટરનેશનલ ડે ફોર ગર્લ ચાઈલ્ડ નિમિત્તે આવો જોઈએ જાણે અજાણે વાણી અને વર્તનથી કહેવાયેલ વાતોની દીકરી ઉપર કેવી અસર પડે છે.
Share