Dr Himanshu Thakkar with a patient Source: SBS Gujarati
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થનાર ભારતીય મૂળના લોકો અને તેમના અહીં જન્મેલા સંતાનોને વિવિધ પ્રકારની એલર્જી થવાનું જોખમ વધારે હોય છે. શા માટે અને કઈ છે આ allergies તેની ચર્ચા કાન, નાક ગળા ના નિષ્ણાત ડો હિમાંશુ ઠક્કર સાથે કરીએ.
ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થનાર ભારતીય મૂળના લોકો અને તેમના અહીં જન્મેલા સંતાનોને વિવિધ પ્રકારની એલર્જી થવાનું જોખમ વધારે હોય છે. શા માટે અને કઈ છે આ allergies તેની ચર્ચા કાન, નાક ગળા ના નિષ્ણાત ડો હિમાંશુ ઠક્કર સાથે કરીએ.