ઓસ્ટ્રેલિયા આવતા ઇચ્છતા લોકોમાંના ઘણા લોકો વિસા કૌભાંડથી પ્રભાવિત થાય છે, વર્તમાન વ્યવસ્થા મુજબ પીડિતો માટે યોગ્ય રક્ષણ કે સહાયતા ઉપલબ્ધ નથી. ગૃહમંત્રાલયે લોકોને ગેરકાયદેસર સંચાલકો અંગે ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે.
ઓસ્ટ્રેલિયા આવતા ઇચ્છતા લોકોમાંના ઘણા લોકો વિસા કૌભાંડથી પ્રભાવિત થાય છે, વર્તમાન વ્યવસ્થા મુજબ પીડિતો માટે યોગ્ય રક્ષણ કે સહાયતા ઉપલબ્ધ નથી. ગૃહમંત્રાલયે લોકોને ગેરકાયદેસર સંચાલકો અંગે ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે.